About Parikra

વાધેશ્વરી માતાજી

વાધેશ્વરી માતાજી નું મંદિર  પાવાગઢ ગામ ના  ઉતર ભાગ ના પ્રાચીન  દિલ્લી દરવાજા પાસે આવેલ છે .જે મંદિર ઘણું પ્રાચીન છે કહેવાય છે કે  વાધેશ્વરી માતા  પાવાગઢ કીલ્લા  અને પાવાગઢ ડુંગરી રક્ષા કરે છે . અને  જો પાવાગઢ  ગામ આધ્યા  પાવાગઢ પર્વત ઉપર જવું હોય તો  તેમના આશીર્વાદ  રૂપે  અનુમતી  મનાવતી હોય એમ છે

વિશ્રયેલી પાવાગઢ પરિક્રમા પ્રથમ તબકે પાવાગઢ પરિક્રમા ની  સરુઆત  વાગેશ્વરી  માતા થી કરવામાં આવે છે.વાગેશ્વરી માતા જી ના મંદિર થી માતાગી ની ધજા નું પૂજન કરી  સાધકો તથા ભાઈ ભક્તો આ યાત્રા નો પરારંભ થાય છે.